ધર્મ દર્શન જૂનાગઢ: બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પ્રાર્થના સભા યોજાય,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી. By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: વન્યપ્રાણીઓની સુરક્ષા માટે ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત, રસ્તામાં પશુ હશે તો એલર્ટ કરશે ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ હેઠળ સેન્સર આધારીત ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન તેમજ પ્રાણીઓની શોધ માટે થર્મલ ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ કરવામાં અવાી છે By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: કેશોદના દંપત્તીની પક્ષીઓ સાથે અઢી દાયકા જૂની દોસ્તી,જુઓ વિશેષ અહેવાલ કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે. હરસુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું છે By Connect Gujarat Desk 20 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી વક્તાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર જૂનાગઢમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. દામોદર કુંડનો વિકાસ ન થતા તેઓએ મહાનગરપાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો પર પણ કર્યા હતા. By Connect Gujarat 09 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn