જૂનાગઢ: બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પ્રાર્થના સભા યોજાય,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ હેઠળ સેન્સર આધારીત ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન તેમજ પ્રાણીઓની શોધ માટે થર્મલ ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ કરવામાં અવાી છે