અમદાવાદ : કાંકરિયા ખાતે દિવ્યાંગ બાળકો માટે સાંસદ ખેલ સ્પર્ધા યોજાય, વિવિધ રમતોનું આયોજન...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાતના સાંસદો પણ કટિબદ્ધ બન્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાતના સાંસદો પણ કટિબદ્ધ બન્યા છે
આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો .
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધર્માંતરણ સામે આવ્યા બાદ આમોદ તાલુકાના પુરસા ગામે પણ ધર્માંતરણ કરાવવાનું પણ ચાલતો હોવાના પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કરી મોરબી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.