અંકલેશ્વર:કર્ણાટકાથી મક્કામદીના પગપાળા નિકળેલ હજયાત્રીનું કરાયુ સ્વાગત
કર્ણાટકાથી પગપાળા પ્રવાસ ખેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ ભરૂચના અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ
કર્ણાટકાથી પગપાળા પ્રવાસ ખેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ ભરૂચના અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ
ગુરુવારે સવારે એક 27 વર્ષીય મહિલાએ ચાલતી ટ્રેનમાંથી નેત્રાવતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી.
મંડ્યામાં 108 ફૂટ ઊંચા ધ્વજ પોલ પરથી હનુમાન ધ્વજ હટાવવાને લઈને તણાવ વધી રહ્યો છે.