IND vs ENG : જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાં નહીં રમે , KL રાહુલ પર આપ્યું BCCIએ એક મોટું અપડેટ..
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.
એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે ટુર્નામેન્ટ માટે તેમની ટીમની જાહેરાત કરી દીધી છે,
લખનઉને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં તેઓ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી
IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે.