અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત
અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત
અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત
શ્રીનાથ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ચાલતી બોરની કામગીરી દરમ્યાન કીચડ સાથે પાણી માર્ગ પર વહેતા બાજુમાં આવેલી સાંઈ વાટિકા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
અંકલેશ્વરના કોસમડી ગામની વકફ બોર્ડની જમીનમાં ગેરીરિતી કરી હોવાનું તપાસમાં ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ...
આ પ્રદર્શનમાં ૧૯૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે નજીવા મુદ્દે નવ ઇસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓ ઇજાઓ પહોંચાડી હતી.પોલીસે નવ પૈકી બે હુમલાખોરને ઝડપી પાડ્યા હતા