અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની કરાશે ભવ્ય ઉજવણી, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું..!
શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/post_banners/6bf4b6238eae0aa8bec174c234d36c41aa4489f5fccf2ce69e420d04c43bf251.jpg)
/connect-gujarat/media/post_banners/14578e4fb7e55d3cdc65b608c7559fe5d21484e090a6891d08cbeb6e31f4ee70.jpg)