ભુજ : ટીખળબાજોની ટીખળથી મહાત્મા ગાંધીજીનું થયું ઘોર અપમાન
મહાત્મા ગાંધીજીની ભુજના હમીરસર તળાવના કિનારે સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને ખંડિત કરાય હોવાની ઘટના સામે આવી છે.
મહાત્મા ગાંધીજીની ભુજના હમીરસર તળાવના કિનારે સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને ખંડિત કરાય હોવાની ઘટના સામે આવી છે.
કચ્છમાં હિન્દુ ધર્મસ્થાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે. ભુજના લોરીયા ગામે મંદિરમાં થયેલ રૂપિયા 10 લાખની ચોરીની ઘટના હજી શમી નથી,
આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે
ભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.
કોરોના કાળમાં પણ પ્રવાસીઓ બન્યા ફરવાના ઘેલા, સફેદ રણના મુલાકાતે આવતા લોકોમાં થયો વધારો
કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે.
કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે.