'કેળવણીનો કર્મયોગ' : ભરૂચની એમિટી શાળા ખાતે શૈક્ષણિક યાત્રાના પુસ્તકનું વિમોચન કરાયું...
જ્ઞાનદા એજ્યુકેશનલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એમિટી સ્કૂલની સ્થાપના તા. 11મી જૂન 1986ના રોજ થઈ હતી.
જ્ઞાનદા એજ્યુકેશનલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એમિટી સ્કૂલની સ્થાપના તા. 11મી જૂન 1986ના રોજ થઈ હતી.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવી છે
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જીલ્લામાં જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલાકેટર સાથે એમઓયુ કરવામાં આવ્યુ છે.
અમદાવાદની રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં જરૂરી અંગ્રેજી અપડેટની કામગીરી માટે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે.
સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી