ભૂલથી પણ ખાલી પેટ આ 5 વસ્તુઓ ન ખાઓ, થઈ શકે છે નુકસાન
ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા-કોફીથી કરે છે, જ્યારે કેટલાક લોકો પોહા, બ્રેડ કે ફળ વગેરે ખાવાનું પસંદ કરે છે, સ્વસ્થ રહેવા માટે યોગ્ય સમયે ખાવું જરૂરી છે
ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા-કોફીથી કરે છે, જ્યારે કેટલાક લોકો પોહા, બ્રેડ કે ફળ વગેરે ખાવાનું પસંદ કરે છે, સ્વસ્થ રહેવા માટે યોગ્ય સમયે ખાવું જરૂરી છે
જો તમે પણ શિયાળામાં ત્વચાની સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ તો રોજ રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓથી ચહેરા પર મસાજ કરો.
આ ઋતુમાં આપણી ત્વચા ડ્રાય થઈ જાય છે, જેના કારણે સતત ખંજવાળ આવતી રહે છે. ધ્યાન ન આપવાના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો શરીરને ફિટ રાખવા માટે રોગ સામે રક્ષણ માટેકસરત,જિમ કરતાં હોય છે. અને કસરત કર્યા પછી થાક અને સુસ્તી અનુભવવી સામાન્ય છે.
ખાટા અને મીઠા અનાનસ કોને ન ગમે? આ રસદાર ફળ ખાવાની મજા તો છે જ, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ લાવી શકે છે. તો ચાલો જાણીએ પાઈનેપલના 8 ફાયદાઓ વિશે.
શું તમે પણ મૂળાના શોખીન છો? તો જાણો ગેરફાયદા વિશે પણ.. મૂળા વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, પરંતુ તેને ઘણા ખોરાક સાથે ખાવાથી પેટ પણ ખરાબ થઈ શકે છે.
લોકો અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. અજમાની અસર ગરમ હોવાને કારણે ઠંડીના દિવસોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.