અમદાવાદ : નિર્ણયનગર ગરનાળા પાસે ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 7 ગોડાઉન બળીને ખાખ
અમદાવાદનાં નિર્ણયનગર ચાંદલોડીયા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જેમાં 14 જેટલા ગોડાઉનમાંથી 7 ગોડાઉન બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.
અમદાવાદનાં નિર્ણયનગર ચાંદલોડીયા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જેમાં 14 જેટલા ગોડાઉનમાંથી 7 ગોડાઉન બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.