સુરેન્દ્રનગર: લીંબડીમાં ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ
સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ભુમાફીયાઓએ હુમલો કરી કર્યો હતો
સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ભુમાફીયાઓએ હુમલો કરી કર્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો બીજા દિવસે પણ નોકરી કાયમી કરવા માંગ કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.