ભાવનગર : પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને કરાવ્યો મુક્ત
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.
દાહોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા 22.79 કરોડના લોન કૌભાંડનો ભાંડો ફૂટતા ચકચાર મચી ગઈ હતી.અને આ ઘટનામાં સંડોવાયેલા બેંકના તત્કાલીન મેનેજરની પોલીસે ધરપકડ કરી હતી.
દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સમિતિની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાંથી એક રેપો રેટ અંગે પણ લેવામાં આવ્યો છે.
બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેનાર વ્યક્તિ જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપીને અને લીગલ કાર્યવાહી બાદ લોન મેળવે છે,અને નિર્ધારિત કરેલી સમય મર્યાદામાં તેના હપ્તા કે EMI ચુકવતા હોય છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ગવર્નર) ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દર (રેપો રેટ કટ) ઘટાડીને જનતાને મોટી રાહત આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે.
સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે ઘણી જાગૃતિ ફેલાય છે. આ હોવા છતાં, ઘણા લોકો આ બનાવટી યોજનાઓનો ભોગ બનતા રહે છે.
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી