ભરૂચશિવજીની શાહી સવારી... : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 24 Feb 2025 12:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર : મહાશિવરાત્રી નિમિત્તે 11 ફૂટ ઊંચા નંદી પર નીકળશે શિવ પરિવારની શાહી સવારી... 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે By Connect Gujarat 06 Mar 2024 12:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના મહા શિવરાત્રીએ શક્તિનાથ ખાતે દર્શન, માળાનું કરાશે ભક્તોને વિતરણ મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર છે. By Connect Gujarat 29 Feb 2024 16:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ... જુનાગઢ ખાતે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આજથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 25 Feb 2022 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn