ભરૂચભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર... શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. By Connect Gujarat 29 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી . By Connect Gujarat 06 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કામેશ્વર મહાદેવના ચરણોમાં શ્રધ્ધાળુઓએ ઝુકાવ્યું શિશ શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં.. By Connect Gujarat 01 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી- મહાદેવને પ્રિય એવી પિંડીના પાકને બચાવવા ધરતીપુત્રોના પ્રયાસો,જુઓ કેવું હોય છે આ કંદમૂળ મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળએ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પસંદ છે By Connect Gujarat 27 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : "મહાદેવ"નો અસ્તિત્વનો જંગ, નદીના જળથી જમીનનું ધોવાણ નર્મદા નદીના બદલાતાં વહેણના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે By Connect Gujarat 16 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : નર્મદા નદી કાંઠાના 333 શિવતીર્થોમાં શ્રેષ્ઠ એટલે શુકલતીર્થ, કરો દર્શન શુકલેશ્વર મહાદેવના શુકલતીર્થમાં આવેલું છે શુકલેશ્વર મહાદેવનું મંદિર, કારતક મહિનામાં શુકલતીર્થ ખાતે ભરાય છે મેળો. By Connect Gujarat 25 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઆજે સોમવતી અમાસ, જુઓ સોમવતી અમાસનું વિશેષ મહત્વ By Connect Gujarat 12 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredવડોદરા :શ્રાવણના પ્રથમ સોમવારે જાણો સાવલીના ભીમનાથ મહાદેવનું મહાત્મય By Connect Gujarat 27 Jul 2020Share Twitter Share Whatsapp LinkedIn