શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરના શિખર પર ધજા ચઢાવી શકાશે,જુઓ કેટલી દક્ષિણા આપવી પડશે
પાવાગઢ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય, મંદિરના શિખર પર ધજા ચઢાવવા ટ્રસ્ટ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા
પાવાગઢ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય, મંદિરના શિખર પર ધજા ચઢાવવા ટ્રસ્ટ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.