ધર્મ દર્શન મહાકુંભમાં PM મોદીએ પવિત્ર સંગમ સ્થાને આસ્થાની લગાવી ડૂબકી,CM યોગી પણ રહ્યા હાજર વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદી આજે મહાકુંભમાં આવશે, સંગમમાં ડૂબકી લગાવી ભારતની સુખાકારી માટે પ્રાર્થના કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આવી રહ્યા છે. તેઓ દિવ્ય, ભવ્ય અને નવા મહાકુંભનો ભાગ બનશે. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભૂટાનના રાજા આજે મહાકુંભમાં જશે, સંગમમાં ડૂબકી લગાવશે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સોમવારે લખનૌ પહોંચ્યા.ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સુપ્રીમ કોર્ટે મહાકુંભ નાસભાગ કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર, કહ્યું- HCમાં જાઓ સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહાકુંભ નાસભાગ કેસની સુનાવણી થઈ. આ દરમિયાન સ્ટેટસ રિપોર્ટ મંગાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ બેદરકારી દાખવનાર અધિકારીઓને જવાબદાર ઠેરવી તેમની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન શરૂ, અખાડાના સંતો પવિત્ર સ્નાન કર્યું વસંત પંચમીના અવસરે, અખાડાઓ ત્રીજા અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ ઘાટ પહોંચ્યા. અહીં વિવિધ અખાડાઓના સંતો અને ઋષિઓએ અમૃત સ્નાન કર્યું. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રયાગરાજમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહાકુંભમાં ૧૯ દિવસમાં આટલા કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું, પણ માત્ર છ હજાર મેટ્રિક ટન કચરો જ ઉત્પન્ન થયો મહાકુંભમાં, ભક્તો સ્વચ્છતાનો સંકલ્પ પણ લઈ રહ્યા છે. ૧૩ થી ૩૧ જાન્યુઆરી સુધી, ૩૧.૪૬ કરોડ ભક્તો, જે દિલ્હીની વસ્તી કરતા લગભગ નવ ગણા હતા, By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : ગુજરાત ટુરિઝમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર,ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના લોકોએ વ્યવસ્થાને બિરદાવી પ્રયાગરાજ કુંભ મેળામાં ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn