ભરૂચભરૂચ: જ્યોતિ નગરના જવાલેશ્વર મંદિરમાં ચોરથી ચકચાર, તસ્કરો દાન પેટીની ચોરી કરી ફરાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 07 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશામળાજી : ચાંદીના રથમાં નીકળી ભગવાનની સવારી, ભક્તોની ભીડ ઉમટી. આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પડાય, લોકોએ નોંધાવ્યો ભારે વિરોધ મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે. By Connect Gujarat 01 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડયું,4 મંદિરોમાં ચોરી,જુઓ CCTV By Connect Gujarat 17 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn