નવસારી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય, 3 હજાર લોકોએ યોગાભ્યાસ કર્યો...
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત નવસારી શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું