ગીર સોમનાથ : સુત્રાપાડાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઇનિંગ કરાતા વિવાદ..!
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઈનિગ કરાતા વિવાદ સર્જાયો છે
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઈનિગ કરાતા વિવાદ સર્જાયો છે
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે માટી ખનન ચાલી રહ્યું છે
આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.