જુનાગઢના બામણાસામાં યુવકની હત્યા બાદ પોલીસે કરી 36 વ્યાજખોરોની ધરપકડ…
જુનાગઢના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'જનરલ હોસ્પિટલ'માં બ્રાન્ડો કોર્બીનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા જોની વેક્ટરના નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે
પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેંસી નાંખી હતી.
વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારમારીની ઘટના બની હતી જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે.
કોયલી પેટ્રોફિલ્સ વિસ્તારમાં યુવકે રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપઘાત કરી લેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પાકિસ્તાનમાં દરરોજ ગોળીબાર અને હત્યાના સમાચાર આવે છે. પરંતુ આ વખતે બીજાને ડરમાં રાખનાર ડોનને જ ગોળી મારવામાં આવી છે.