નૈનિતાલથી માત્ર 12 કિમી દૂર સ્થિત છે આ સ્થળ, આ રીતે પહોંચવું
ઘણા લોકો આ ગામ વિશે જાણતા નથી, પરંતુ અહીંના નજારા જોવામાં એટલા જ સુંદર અને અદ્ભુત છે. પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી. ફોટોગ્રાફરોને અહીં ઘણી અનોખી તસવીરો મળશે.
ઘણા લોકો આ ગામ વિશે જાણતા નથી, પરંતુ અહીંના નજારા જોવામાં એટલા જ સુંદર અને અદ્ભુત છે. પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી. ફોટોગ્રાફરોને અહીં ઘણી અનોખી તસવીરો મળશે.
ઉત્તરાખંડ, જેને "દેવભૂમિ" અથવા દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે,
3 ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ હિસ્ટ્રીશીટર આરોપીની ઉતરાખંડના નૈનીતાલથી અમરેલી LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે રાત્રે એક સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે