મોદીએ કહ્યું- વિપક્ષ કહે છે મારો પરિવાર નથી:દેશ મારો પરિવાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના આદિલાબાદમાં 56 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના આદિલાબાદમાં 56 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા ઉતર્યા હતા અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે.
તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે (પરીક્ષા પે ચર્ચા 2024) કાર્યક્રમનાં માધ્યમથી પરિક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બારાંના અંતા ખાતે કૃષિ ઉત્પાદન બજાર મેદાનમાં સભાને સંબોધન કરતા કહ્યું- ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો,