ગુજરાત પાટણ : રાધનપુર મુખ્ય કેનાલમાં પડ્યા ઠેર ઠેર ગાબડાં, નર્મદા નિગમની ગંભીર બેદરકારી : કોંગ્રેસ નેતા પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે By Connect Gujarat 10 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરમાં નર્મદા નિગમની નહેરમાં આવ્યું સિંચાઈનું પાણી, ધારાસભ્યએ કર્યા નીરના વધામણાં... સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે. By Connect Gujarat 31 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા નિગમે જંબુસર તાલુકાના ખેડૂતોને 17 વર્ષ બાદ પણ નથી ચૂકવી જમીન સંપાદનની રકમ, જુઓ પછી શું થયું..! જંબુસર તાલુકાના 3 ગામના ખેડૂતોને નથી મળ્યું વળતર, કોર્ટના આદેશાનુસાર ખેડૂતોએ કરી લીધી સામાનની જપ્તી By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે મિલકત જપ્ત કરતા ચકચાર જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની, નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવાઇ નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની કેનાલમાં લીલ અને વનસ્પતિ ઉગી નીકળી કેનાલમાં પણ ઠેરઠેર લોકો કચરો ઠાલવી રહ્યા છે By Connect Gujarat 25 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn