ભરૂચ: અંબાજી મંદિરમાં વિષા યંત્રની વિશેષ પૂજા, અવિરત પણે પાણી વહી રહ્યું હોવાની માન્યતા
અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.
નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે.
નવરાત્રિ શરૂ થઈ ગઇ છે. ત્યારે તમામને તૈયાર ઘેલું લાગ્યું હોય છે. ગરબાના તાલે સૌ કોઈ ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરામાં અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે