કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાય મત્સ્ય પરિષદ...
ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો માછીમારોને રોજગારી આપતો સૌથી મોટો રોજગારીનો સ્ત્રોત છે,
ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો માછીમારોને રોજગારી આપતો સૌથી મોટો રોજગારીનો સ્ત્રોત છે,
નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય-ભરૂચ દ્ધારા નવસારી યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. ટી.આર.અહલાવતના અધ્યક્ષ સ્થાને ભૃગુતાલ-2023 વાર્ષિક સંમેલન યોજાયું હતું.