દેવભૂમિ દ્વારકા : બિપરજોય વાવાઝોડા સંદર્ભે NDRF દ્વારા બચાવ કામગીરી, 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા...
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે,
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે,
વહેલી સવારે 5:45એ NDRFની મદદથી બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
નર્મદામાં અતિભારે વરસાદ વચ્ચે NDRF-SDRFની ટીમના સભ્યો દ્વ્રારા 12 ખેડૂતોનું રેકસ્યું ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો હતો
વરસાદની આગાહીના પગલે NDRF તૈનાત, ભાવનગર જિલ્લામાં NDRFની ટીમે લોકોને જાગૃત કર્યા તો નવસારીના વિવિધ ગામમાં NDRFએ કર્યું લોકોનું રેસક્યું
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી
ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિમાં NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,