ઉત્તરાખંડની આ જગ્યા લદ્દાખ કરતા પણ વધુ સુંદર છે, પરંતુ આ રીતે મળશે એન્ટ્રી
તે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર આવેલું એક સુંદર શહેર છે. આ શહેર પિથોરાગઢ શહેરથી 90 કિમીના અંતરે આવેલું છે. આવો અમે તમને આ જગ્યાની ખાસિયત વિશે જણાવીએ.
તે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર આવેલું એક સુંદર શહેર છે. આ શહેર પિથોરાગઢ શહેરથી 90 કિમીના અંતરે આવેલું છે. આવો અમે તમને આ જગ્યાની ખાસિયત વિશે જણાવીએ.
ભૂકંપને કુદરતી આફત કહેવામાં આવે છે, પરંતુ તિબેટમાં આવેલા ભૂકંપનું કારણ ચીન તો નથી. કારણ કે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પહાડોના સતત વિસ્તરણમાં અવરોધ ઉભો કરશે તો મોટી દુર્ઘટનાનો ભય છે.
નેપાળના લોબુચેથી 84 કિમી ઉત્તર-પશ્ચિમમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિમી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપ
બાંગ્લાદેશને ભારત પ્રત્યે કડક વલણ દાખવવું મોંઘુ સાબિત થઈ રહ્યું છે, જ્યાં એક તરફ દેશ વીજળીની કટોકટીથી ઝઝૂમી રહ્યો છે,
નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 112થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે 80થી પણ વધુ લોકો ગુમ
નેપાળમાં ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર અને વરસાદને કારણે 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
નેપાળના કાઠમંડુ થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટના બનતાં જ વિમાન જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઇ ગયું હતું.