ભરુચ : ઝઘડિયાના અવિધા ગામની સીમમાં વીજપોલના સમારકામ વેળા વીજ કર્મીને કરંટ લાગતા મોત
બિપોરજોય વાવાઝોડાં બાદ વીજ કંપની દ્વારા તાલુકામાં ઠેરઠેર સમારકામો ચાલી રહ્યા છે
બિપોરજોય વાવાઝોડાં બાદ વીજ કંપની દ્વારા તાલુકામાં ઠેરઠેર સમારકામો ચાલી રહ્યા છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક જ ટ્રકનો ટર્ન લેતા રોડ પર આવતી ઈકોકાર ટ્રક પાછળ ધુસી જતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી તો એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ