અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં આઉટડોર જીમ્નેસિયમનું ઉદ્ઘાટન કરાયુ
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
વિશ્વની કેટલીક ઉદ્યોગ જગતમાં ચર્ચામાં રહેલી ઇમારતો કરતાં પણ ડાયમંડ બુર્સ સૌથી વધુ આકર્ષણ ઊભું કરવામાં સફળ રહી છે.
ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી