ગુજરાતજુનાગઢ : વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં માળીયાહાટીના તાલુકાના ખેડૂતોને હાલાકી..! માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 21 Mar 2024 18:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકી... ઝઘડીયા તાલુકાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાય જતાં અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો. By Connect Gujarat 19 Jul 2023 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, ન.પા.તંત્ર ક્યારે કરશે કામગીરી? ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. By Connect Gujarat 27 Dec 2022 16:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભયજનક સપાટીથી નર્મદા નદીનું જળ સ્તર 2 ફૂટ ઉપર, નદી બે કાંઠે વહેતી થઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું By Connect Gujarat 18 Aug 2022 11:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn