જુનાગઢ : વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં માળીયાહાટીના તાલુકાના ખેડૂતોને હાલાકી..!
માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ઝઘડીયા તાલુકાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાય જતાં અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.