કેન્દ્રીય મંત્રી અને અલવરના સાંસદ ભૂપેન્દ્ર સિંહ યાદવના પિતાનું નિધન
ગુરુગ્રામના જમાલપુર ગામના રહેવાસી અને કેન્દ્રીય મંત્રી અને અલવરના સાંસદ ભૂપેન્દ્ર સિંહ યાદવના પિતા કદમ સિંહનું શનિવારે 90 વર્ષની વયે નિધન થયું છે.
ગુરુગ્રામના જમાલપુર ગામના રહેવાસી અને કેન્દ્રીય મંત્રી અને અલવરના સાંસદ ભૂપેન્દ્ર સિંહ યાદવના પિતા કદમ સિંહનું શનિવારે 90 વર્ષની વયે નિધન થયું છે.
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજુ તો પૂરો નથી થયો ત્યાં તો, એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક ફેલાઈ ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું 83
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું દિલ્હીમાં નિધન થયું છે. આજે તેમની તબિયત બગડી હતી. આ પછી તેમને એમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા
બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ જેઓ ઘણા સમયથી બીમાર હતા 90 વર્ષના હતા
ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના જાણીતા અભિનેતા કેનેથ મિશેલનું 49 વર્ષની વયે નિધન થયું છે.