Connect Gujarat

You Searched For "Pavagadh Mahakali Temple"

દિવાળું દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિરના દર્શને જતા ભક્તો માટે ખાસ સમાચાર

8 Nov 2023 4:37 PM GMT
પાવાગઢ મંદિર સવારે ૫ કલાકે ખુલશે કાળીચૌદશથી ભાઇબીજ સુધી દર્શનનો સમય સવારે ૫ થી સાંજે ૭.૩૦ કરવામાં આવ્યો..પાવાગઢ ખાતે રજાઓ અને તહેવારોના દીવસોમાં...

MLA અલ્પેશ ઠાકોરે 100 જેટલા સમર્થકો સાથે પાવાગઢ મહાકાળી મંદિરે 52 ગજની ધ્વજા ચડાવી

15 July 2023 3:02 PM GMT
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આર્શીવાદ મેળવવા માટે તેમજ માતાજીના મંદિરે ધ્વજા રોહણ કરવા માટે...

પંચમહાલ : પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ગોધરા વન વિભાગની પહેલ, ડ્રોન ટેક્નોલોજી થકી કર્યું એરિયલ સિડીંગ...

6 July 2023 12:42 PM GMT
પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા વન વિભાગ...

વાંચો, બિપરજોય વાવાઝોડાના પગલે પાવાગઢ મહાકાળી મંદિરના દ્વાર માઈભક્તો માટે કેટલા દિવસ સુધી રહેશે બંધ..!

14 Jun 2023 3:24 PM GMT
બિપરજોય વાવાઝોડાના પગલે આવતીકાલે તા. ૧૫ જૂનના બપોરે ૧૨ કલાકથી તા. ૧૬ જૂન બપોરે ૧૨ કલાક સુધી પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવા માટે મંદિર...

નવરાત્રી વિશેષ: પાવાગઢ મહાકાળી મંદિરે નવલા નોરતમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર, આ સ્થળનો લવ-કુશ સાથે પણ છે સંબંધ

28 Sep 2022 7:20 AM GMT
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનના પર્વ નવરાત્રી દરમ્યાન પાવાગઢના મહાકાળી મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર વિશેષ...

શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરના શિખર પર ધજા ચઢાવી શકાશે,જુઓ કેટલી દક્ષિણા આપવી પડશે

14 Sep 2022 9:11 AM GMT
પાવાગઢ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય, મંદિરના શિખર પર ધજા ચઢાવવા ટ્રસ્ટ દ્વારા દર નક્કી કરવામાં આવ્યા

પંચમહાલ : પાવાગઢ મહાકાળી મંદિરે ભેખડ ધસી પડતા એક તરફનો માર્ગ થયો બંધ

22 July 2022 4:59 PM GMT
પાવાગઢ મહાકાળી મંદિરે જતા યાત્રાળુઓ માટે યાત્રા જોખમી બની રહી છે. માચીથી મંદિર સુધી પગપાળા જવાના રસ્તા ઉપર પથરાળ ભેખડ ધસી પડતા એક તરફનો માર્ગ બંધ કરવો...