ભરૂચ : “પ્લાસ્ટિક મુક્ત ભારત”ની જનજાગૃતિ અર્થે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા યોજાય રોકવુલ ભરૂચ મેરેથોન...
પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રન ફોર યુનિટી, રન ફોર પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા”ને અનુલક્ષીને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભરૂચ સુધી 100 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.