PM મોદીએ ધનુષકોડીમાં અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી..!
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21 જાન્યુઆરી) ધનુષકોડીમાં અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21 જાન્યુઆરી) ધનુષકોડીમાં અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી હતી.
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહના એક દિવસ પહેલા, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સ્થળની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે સવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી.
તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.