સાબરકાંઠા: પ્રાંતિજમાં એક મહિનાથી હજારો લીટર પાણીનો વેડફાટ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
રામદ્વારા વિસ્તારમાં પતરાવાળા ઘરમાં 55 વર્ષીય સવિતાબેન અમરતજી મકવાણા કામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જાળીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.