અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પ્રસાદનું માઈક્રો મેનેજમેન્ટ, એક મહિનાનું મેનૂ કરાયુ નક્કી
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે
પ્રમુખ સ્વામી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આવી રહી છે ત્યારે અહી વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી પાન લાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન, 600 એકરમાં નિર્માણ પામ્યુ છે નગરમાં સ્વરછતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાય