પ્રયાગરાજ મહાકુંભમાં તરફ જતા રસ્તા પર મહાજામ, અયોધ્યા,કાશીમાં શાળાઓ બંધ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે.
બુધવારે સ્નાન ઉત્સવ માઘી પૂર્ણિમા છે, જેના માટે પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત સોમવારે રાત્રે 8 વાગ્યાથી મહાકુંભ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી
મહાકુંભમાંથી વાયરલ થયેલી 'સૌથી સુંદર સાધ્વી' સતત હેડલાઈન્સમાં છે. તેના ફોટા અને વીડિયો સતત વાયરલ થતા રહે છે. સમાચાર આવી રહ્યા છે કે હર્ષા રિચારિયાના નામે ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હર્ષાએ આ માહિતી આપી છે.
વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી
મહાકુંભના આઠમા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પીએમ સાથે હાજર છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે
સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહાકુંભ નાસભાગ કેસની સુનાવણી થઈ. આ દરમિયાન સ્ટેટસ રિપોર્ટ મંગાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ બેદરકારી દાખવનાર અધિકારીઓને જવાબદાર ઠેરવી તેમની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી.