દેશ મહાકુંભમાં ૧૯ દિવસમાં આટલા કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું, પણ માત્ર છ હજાર મેટ્રિક ટન કચરો જ ઉત્પન્ન થયો મહાકુંભમાં, ભક્તો સ્વચ્છતાનો સંકલ્પ પણ લઈ રહ્યા છે. ૧૩ થી ૩૧ જાન્યુઆરી સુધી, ૩૧.૪૬ કરોડ ભક્તો, જે દિલ્હીની વસ્તી કરતા લગભગ નવ ગણા હતા, By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : ગુજરાત ટુરિઝમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર,ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના લોકોએ વ્યવસ્થાને બિરદાવી પ્રયાગરાજ કુંભ મેળામાં ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : આસ્થાના મહાકુંભમાં પર્યાવરણવાદી સોનમ વાંગચુકની કુદરતની રક્ષાકાજે શ્રદ્ધાની ડૂબકી સોનમ વાંગચુક પોતાના એક ખાસ મિશન સાથે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આવ્યા છે.આ પ્રસંગે તેઓએ કનેક્ટ ગુજરાતની ટીમ સાથે રસપ્રદ વાતચીત કરી By Connect Gujarat Desk 30 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાકુંભ : યુવાપેઢીને ધર્મના ઘૂંટ પીવડાવવા ખુબજ પડકારજનક, શ્રી દ્વારકા શારદા પીઠ જગદગુરુ શંકરાચાર્ય ગુજરાતના શ્રી દ્વારકા શારદા પીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા કનેક્ટ ગુજરાતની ટીમને એક વિશેષ યાદગાર મુલાકાત આપી By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રયાગરાજ : મહાકુંભમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે ઉમટ્યો જનસેલાબ,અમૃત સ્નાનનું છે વિશેષ મહત્વ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે, By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રયાગરાજ મહાકુંભ દુર્ઘટનાથી હું દુઃખી છું,PM મોદીએ ઘાયલોના સ્વસ્થ થવાની કરી કામના વડાપ્રધાન મોદીએ મહાકુંભ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે- હું એવા ભક્તો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : મહાકુંભમાં અંકલેશ્વરના શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા શ્રદ્ધાળુઓ માટે આસ્થા સ્થાનક કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત GSRTCની વોલ્વો દ્વારા યાત્રીઓ કરી શકશે મહાકુંભની યાત્રા,રૂ.8100માં ત્રણ રાત્રી અને ચાર દિવસનું પેકેજ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે,તેવું સરકાર દ્વારા જણાવાયું છે. 8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ આ સુંદર સ્થળો પ્રયાગરાજથી થોડા કલાકો જ દૂર છે, મુલાકાત લેવાનો બનાવો પ્લાન મહા કુંભ મેળો શરૂ થયો છે. અહીં લાખોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જો તમે પણ મહાકુંભ માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો તમે નજીકમાં આવેલા આ હિલ સ્ટેશનોની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો. By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn