અંકલેશ્વર: બોરભાઠા બેટ ગામને અડીને આવેલ રેલવેની જમીનમાં દબાણો દૂર કરાયા,પોલીસનો કાફલો રહ્યો તૈનાત
અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.
ભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી