ભરૂચ : શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ સહિત વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો...
શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભાર્ગવ સમાજની વાડી ખાતે ભાર્ગવ સમાજનું સ્નેહમિલન તેમજ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.