જો ગઠબંધનની સરકાર બની તો ખેડૂતોની તરત જ લોન માફ કરીશું:રાહુલ ગાંધી
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ રહે છે.