પાકિસ્તાન-બાંગ્લાદેશ કરતાં ભારતમાં બેરોજગારી વધુ, રાહુલ ગાંધીનું નિવેદન
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે.
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે.
રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા”માં લોકોની સમસ્યાઓને ઉજાગર કરી તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં જન્મ્યા ન હતાતેવી ટિપ્પણી કરી હતી.
મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી,
ખડગેનું કહેવું છે કે યાત્રાના વિરોધમાં ભાજપના સમર્થકો રાહુલના કાફલાની ખૂબ નજીક આવી રહ્યા છે.
આજે, રામલલ્લાના અભિષેક દરમિયાન, રાહુલ ગાંધી નાગાંવ જિલ્લામાં સ્થિત આસામી સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાના હતા.
શુક્રવારે સવારે આસામમાં 'ભારત જોડો ન્યાય યાત્રા' ફરી શરૂ થઈ જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના પક્ષના સાથીદારો સાથે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ માજુલી જવા રવાના થયા.