ભરૂચ: અવિરત વરસાદ બાદ મેઘરાજાએ લીધો વિરામ
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસના અવિરત વરસાદ બાદ આજે મેઘરાજા અને વિરામ લીધો છે અને સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસના અવિરત વરસાદ બાદ આજે મેઘરાજા અને વિરામ લીધો છે અને સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે
ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અમુક સોસાયટીના વિસ્તારમાં રસ્તાઓ ઉપર કાદવ કીચડના સામ્રાજ્ય અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો
ભરૂચના નેત્રંગ પંથકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
રાજ્યના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું,