ભરૂચ: રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સરકારની નીતિઓ પર કર્યા પ્રહાર
અમદાવાદ ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ભરુચ જિલ્લામાં આમંત્રણ માટે ભરુચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો