અંકલેશ્વર:રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ દ્વારા સિલાઈ મશીનના વિતરણ કરાયું
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
ડેક્કન ફાઇન કેમિકલ્સ અંકલેશ્વર અને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.