Connect Gujarat

You Searched For "Ramlalla"

ચૂંટણીના માહોલ વચ્ચે PM મોદીએ અયોધ્યામાં રામલલ્લાના પૂજા દર્શન કરી,જીતના આશીર્વાદ મેળવ્યા

5 May 2024 4:16 PM GMT
લોકસભા ચૂંટણીનો ધૂઆધાર પ્રચાર કરી રહેલા પીએમ મોદી આજે અયોધ્યા પહોંચ્યાં હતા અને ભગવાન રામના દર્શન કર્યાં હતા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના...

અયોધ્યા: રામનવમીના દિવસે રામલલ્લા ભક્તોને 20 કલાક દર્શન આપશે

16 April 2024 4:51 AM GMT
અયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના...

અયોધ્યામાં 48 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના કર્યા દર્શન

3 April 2024 3:19 AM GMT
અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી 10 માર્ચ સુધી અહીં 1 કરોડ...

PM મોદીનું નિવેદન, રામલલ્લાએ મને કહ્યું ભારતનો સુવર્ણ યુગ આવી ગયો છે

1 April 2024 3:29 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના...

અમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

8 Feb 2024 8:59 AM GMT
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.

રામ ભક્તો માટે રેલવે વિભાગે કરી મોટી જાહેરાત, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે

17 Dec 2023 5:09 AM GMT
અયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ તૈયાર છે. ભગવાન રામ 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. 500...