દેશહજારો ખેડૂતો દિલ્હી પહોંચ્યા, રાકેશ ટિકૈત આ વખતે આંદોલનથી કેમ દૂર છે..? હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે. By Connect Gujarat 13 Feb 2024 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઈંગ્લેન્ડને હરાવીને ભારતને મોટો ફાયદો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં આ સ્થાને પહોંચી.! ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 106 રનથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી. By Connect Gujarat 05 Feb 2024 17:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસલાલબાગચા રાજાના દર્શને પહોંચ્યો અંબાણી પરિવાર, પરિવાર માટે કરાય કડક સુરક્ષા વ્યવસ્થા..... મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તે તેની ગોલ્ડન કલરની રોલ્સ રોયસ કારમાં જોવા મળ્યો હતો. By Connect Gujarat 23 Sep 2023 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: IPL ક્વોલિફાયર-2 મેચ નિહાળવા ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ, સ્ટેડિમ બહાર લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે. By Connect Gujarat 26 May 2023 16:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: પાકિસ્તાન જેલમાંથી છૂટી માછીમારો પહોંચ્યા વેરાવળ, લાગણી સભર દ્રશ્યો સર્જાયા પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા By Connect Gujarat 16 May 2023 13:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગકાર અકસ્માત બાદ પહેલીવાર સ્ટેડિયમ પહોંચ્યો રિષભ પંત, સ્ટેન્ડમાં બેસીને જોઈ હતી દિલ્હીની મેચ IPLની 16મી સિઝનની સાતમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ સામે છે. By Connect Gujarat 05 Apr 2023 11:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માતા-પિતાને કહ્યા વગર અમરોલીની 4 દીકરીઓ પહોચી ગઈ "દિલ્હી", જુઓ પછી શું થયું..! સુરત શહેરના વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલીની 4 દીકરીઓ કહ્યા વગર દિલ્હી જતી રહેતા માતા-પિતાના જીવ અધ્ધર થઈ ગયા હતા. By Connect Gujarat 14 Aug 2022 17:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો,ભારે હૈયે અંતિમ વિદાય એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી વિદાય આપી હતી By Connect Gujarat 31 Jan 2022 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn