Connect Gujarat

You Searched For "Reopen School"

કર્ણાટક: હિજાબ વિવાદ અલ્પસંખ્યક વિભાગે લીધો મોટો નિર્ણય

18 Feb 2022 8:18 AM GMT
અલ્પસંખ્યક વિભાગ દ્વારા સ્કૂલ અને કોલેજો ફરી શિક્ષણ શરૂ કરવા અપીલ કરવામાં આવી છે.

સ્કૂલ ચલે હમ: રાજયમાં સોમવારથી શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે,શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

17 Feb 2022 2:03 PM GMT
ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે

21 Nov 2021 9:03 AM GMT
ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

દ્વારકા: બંધ સ્કૂલો ચાલુ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

20 Sep 2021 1:36 PM GMT
દ્વારકા જિલ્લામાં બંધ કરવામાં આવેલી 39 શાળા ફરીથી ચાલુ કરવાની માંગ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.દ્વારકા જિલ્લામાં...

આ રાજ્યમાં તા.1લી સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે, હાઈકોર્ટે આપ્યો સ્ટે

31 Aug 2021 11:11 AM GMT
કોર્ટે કહ્યું કે કોઈ પણ સ્કૂલ ખોલવી અનિવાર્ય નથી. બાળકોને સ્કૂલો આવવાની ફરજ પણ ન પાડી શકાય

ગાંધીનગર: રાજયમાં તા.2જી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થશે

25 Aug 2021 8:18 AM GMT
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો.

નીતિ આયોગનું સૂચન : 70% શિક્ષક-સ્ટાફને રસીના સિંગલ ડોઝ મળી જાય તો શાળાઓ શરૂ કરી શકાય..!

17 Aug 2021 5:53 AM GMT
સમગ્ર દેશમાં છેલ્લા 20 દિવસમાં કોરોના સંક્રમણનો દર 3 ટકાથી પણ ઓછો નોંધાયો છે, ત્યારે અનેક સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાના બાળકો પર કોરોના...

સ્કૂલ ચલે હમ ! રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સ્પ્તાહથી ધોરણ 5થી8 તો દિવાળી બાદ ધો. 1થી5ના વર્ગો શરૂ કરવાની વિચારણા

28 July 2021 10:27 AM GMT
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતા જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 9 થી12 અને કોલેજોમાં શરૂ થયેલા...

સુરત : ધોરણ 9 થી 12ના વર્ગો શનિવારથી શરૂ કરી જ દેવાશે, સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય

22 July 2021 8:44 AM GMT
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી, બે વર્ષ ઉપરાંતથી ચાલી રહયું છે ઓનલાઇન શિક્ષણ.

ભરૂચ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરાવાની માંગ

9 July 2021 12:51 PM GMT
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરાય.

જુનાગઢ : કેશોદની કે.એ.વણપરીયા શાળાની 11 છાત્રાઓનો કારોનો રીપોર્ટ પોઝીટીવ, તમામને કરાય આઇસોલેટ

18 Jan 2021 1:14 PM GMT
રાજયમાં કોરોના વાયરસના વાવર વચ્ચે શાળાઓ શરૂ તો કરવામાં આવી છે પણ જુનાગઢ જિલ્લાના કેશોદની કે.એ.વણપરીયા હાઇસ્કુલમાં એક સાથે 11 વિદ્યાર્થીઓનો કોરોના...