ભરૂચ : ઝઘડીયા GIDCને જોડતું રેલ્વે ગરનાળું 3 દિવસ સમારકામ માટે બંધ રહેશે...
ઝઘડીયા GIDCને જોડતું ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય જેથી રેલ્વે તંત્ર દ્વારા ગરનાળું 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ઝઘડીયા GIDCને જોડતું ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય જેથી રેલ્વે તંત્ર દ્વારા ગરનાળું 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને મોટું નુકશાન થવા પામ્યું છે,