Connect Gujarat

You Searched For "riots"

અંકલેશ્વર: ચૂંટણીના મહોલ વચ્ચે કોસમડી ગામે ધીંગાણું, સામસામી પોલીસ ફરિયાદ

23 April 2024 8:35 AM GMT
કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલિપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો

ઉત્તરાખંડના હલદ્વાનીમાં ઉપદ્રવીઓનો આતંક, CM ધામીએ આપ્યો દેખો ત્યાં ઠારનો ઓર્ડર..!

9 Feb 2024 6:19 AM GMT
હલ્દવાનીના બાણભૂલપુરામાં બનેલી ઘટનાને લઈને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી

ફ્રાન્સમાં હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી, પેરિસમાં મેયરના ઘરમાં કાર ઘુસી, પત્ની-બાળક ઘાયલ...

2 July 2023 8:15 AM GMT
ફ્રાન્સમાં તોફાનીઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસકર્મી દ્વારા એક કિશોરની હત્યા બાદ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે.

મહારાષ્ટ્ર : અકોલામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, કલમ 144 લાગુ

14 May 2023 5:42 AM GMT
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ પર બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બેથી ત્રણ લોકો ઘાયલ...

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત, ઈમ્ફાલમાં સ્થિતિ સુધરી, દુકાનો અને બજારો ખુલ્યા...

6 May 2023 7:49 AM GMT
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જોકે, હવે ધીરે ધીરે હિંસા શાંત થઈ રહી છે, અને સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

મણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..!

5 May 2023 3:44 AM GMT
મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.

અમદાવાદ : ગુજરાત રમખાણો-વિદેશી ફંડિંગનો મામલો, તિસ્તા સેતલવાડ સહિત આર.બી.શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરાયા...

26 Jun 2022 10:42 AM GMT
ગુજરાત રાજ્યમાં રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ અટકાયત કરી હતી.

Breaking News : ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી

24 Jun 2022 6:09 AM GMT
ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી દેવામા આવી છે.

અગ્નિપથના વિરોધ વચ્ચે અમિત શાહે લીધો મોટો નિર્ણય,હવે યુવાઓનો રોષ થશે શાંત

18 Jun 2022 6:00 AM GMT
અગ્નિ વીર સ્કીમ સામે દેશભરમાં યુવાઓમાં આક્રોશ છે ત્યારે આ આક્રોશને ઠંડો કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

NCERTનો મોટો નિર્ણય, ધો.12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષય હટાવાયો

17 Jun 2022 7:08 AM GMT
રાજ્યમાં ધોરણ 12 ના અભ્યાસક્રમમાં માંથી NCERT ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા વિષયને દૂર કર્યો છે.

ભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન

16 Jun 2022 9:54 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો...

બિહારમાં આજે પણ 'અગ્નિપથ' યોજનાને લઈને હંગામો, ટ્રેનોને નિશાન બનાવી, આગ લગાવી-હાઈવે જામ

16 Jun 2022 7:04 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ તેનો વિરોધ તેજ બન્યો છે.